ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ?

ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય
રાજા હર્ષવર્ધન
શિવાજી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ?

ઓડીશા શૈલી
સોલંકી શૈલી
નાયકા શૈલી
ખજુરાહો શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

તમિલનાડુ - ભરતનાટ્યમ
મધ્યપ્રદેશ - કાલબેલિયા
ઉત્તરપ્રદેશ - કથક
આંધ્રપ્રદેશ - કુચીપુડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP