ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ? ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય શિવાજી આપેલ પૈકી એક પણ નહીં રાજા હર્ષવર્ધન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય શિવાજી આપેલ પૈકી એક પણ નહીં રાજા હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ? મેઘદૂત કિરાતાર્જુનિયમ કુમારસંભવ શિશુપાલ વધ મેઘદૂત કિરાતાર્જુનિયમ કુમારસંભવ શિશુપાલ વધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વરાહમિહિર વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વરાહમિહિર વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત વાગભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? ઝારખંડ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ આસામ ઝારખંડ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP