ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી કોણ તબલાંવાદક નથી ?

હેતલ મહેતા
રાજલ શાહ
વિનોદ વૈષ્ણવ
પૂર્વી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ?

ગોમતેશ્વર
હોયસલેશ્વર
અર્ધનારીશ્વર
રાજેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP