ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ?

કાલિદાસ - કુમારસંભવ
પ્રેમચંદજી - ગૌદાન
બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ
પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ?

ગુજરાત સાહિત્યસભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

મધ્યપ્રદેશ - કાલબેલિયા
ઉત્તરપ્રદેશ - કથક
તમિલનાડુ - ભરતનાટ્યમ
આંધ્રપ્રદેશ - કુચીપુડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ?

મેઘદૂત
કિરાતાર્જુનિયમ
શિશુપાલ વધ
કુમારસંભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીતના સૂરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નકકશીકાર સ્તંભોવાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યા આવેલું છે ?

હમ્પી
ભદ્રાચલના
બેલુર
શ્રીરંગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP