ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે.

મધુબની ચિત્રો
વરલી ચિત્રો
ઠાંગકા ચિત્રો
પેટકર ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
જાણીતા નૃત્યો અંગેનું ખોટું જોડકું પસંદ કરો.

બિહુ - આસામ
ભાંગડા – પંજાબ
લાવણી - ઉત્તર પ્રદેશ
ગરબા કે ભવાઈ - ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP