ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? તુકારામ જ્ઞાનેશ્વર સ્વામી સમર્થ એકનાથજી તુકારામ જ્ઞાનેશ્વર સ્વામી સમર્થ એકનાથજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ? ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લાવા નૃત્ય ભારતના કયા વિસ્તારમાં થાય છે ? ત્રિપુરા લક્ષદ્વીપ મહારાષ્ટ્ર ગુજરાત ત્રિપુરા લક્ષદ્વીપ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? મણિપુરી ભરતનાટ્યમ કથ્થક કથકલી મણિપુરી ભરતનાટ્યમ કથ્થક કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્યપ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1956 ઈ.સ. 1972 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1956 ઈ.સ. 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP