ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? પંપા સરોવર - કર્ણાટક કૃષ્ણા સરોવર - તેલંગાણા નારાયણ સરોવર - ગુજરાત પુષ્કર સરોવર - રાજસ્થાન પંપા સરોવર - કર્ણાટક કૃષ્ણા સરોવર - તેલંગાણા નારાયણ સરોવર - ગુજરાત પુષ્કર સરોવર - રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 4 અને 1 1 અને 2 2 અને 3 3 અને 4 4 અને 1 1 અને 2 2 અને 3 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગીડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ? પંજાબ ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત પંજાબ ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિહુ નૃત્ય કયા રાજ્યનું છે ? આસામ બિહાર ઓરિસ્સા બંગાળ આસામ બિહાર ઓરિસ્સા બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી કે.એ. સાયગલ શ્રી રવિશંકર રાવલ શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય શ્રી કે.એ. સાયગલ શ્રી રવિશંકર રાવલ શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કયું વાદ્ય તંતુવાદ્ય છે ? રમઝોળ કાંસીજોડા પાવરી સુરંદો રમઝોળ કાંસીજોડા પાવરી સુરંદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP