ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ?

પંપા સરોવર - કર્ણાટક
કૃષ્ણા સરોવર - તેલંગાણા
નારાયણ સરોવર - ગુજરાત
પુષ્કર સરોવર - રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?
1. ઉસ્તાદ અલ્લારખા
2. ઝાકીર હુસેન
3. રવિશંકર
4. શિવકુમાર શર્મા

4 અને 1
1 અને 2
2 અને 3
3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ?

શ્રી કે.એ. સાયગલ
શ્રી રવિશંકર રાવલ
શ્રી મનજીત બાવા
શ્રી જેમીની રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP