ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

નાગાલેન્ડ
મણિપુર
મેઘાલય
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ?

જવાહરલાલ નેહરુ પોર્ટ
કંડલા પોર્ટ
કોચી પોર્ટ
એનરોર પોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ચિલ્કા સરોવર ક્યા આવેલું છે ?

એક પણ નહીં
કોરોમંડલ દરિયાકાંઠે
મલબાર દરિયાકાંઠે
ઉત્તર સીરકાર દરિયાકાંઠે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે ?

82.50 પૂર્વ રેખાંશ
92.50 પૂર્વ રેખાંશ
72.50 પૂર્વ રેખાંશ
62.50 પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP