ભારતની ભૂગોળ (Geography of India)
ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

લિંગદોહ
પલામું
સરના
ઓરન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-અમેરિકા પરમાણું સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં કયા સ્થળે અણુમથકનું નિર્માણ કરશે ?

કોવાડા
શ્રી હરિકોટા
નેલોર
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP