ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

નોર્વેસ્ટર
જેટ સ્ટ્રીમ
આપેલ પૈકી એક પણ નહીં
આઈ.ટી.સી. ઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે ?

બાજરી - ઘઉં
સોયાબીન - ઘઉં
તુવેર - ઘઉં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ?

બેન્ચ ટેરેસિંગ
કન્ટુર બંડિગ
આપેલ પૈકી એક પણ નહીં
ગ્રેડેડ બંડિગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP