ભારતની ભૂગોળ (Geography of India)
જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ગ્રેડેડ બંડિગ
કન્ટુર બંડિગ
બેન્ચ ટેરેસિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તાજેતરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય ક્યાં આવેલ છે ?

જુનાગઢ, ગુજરાત
રાયબરેલી, ઉત્તરપ્રદેશ
રતલામ, મધ્યપ્રદેશ
રાયપુર, છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ?

સિખો જળવિદ્યુત યોજના
મૈત્રી જળવિદ્યુત યોજના
આપેલ પૈકી કોઈ નહીં
ચૂખા જળવિદ્યુત યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP