ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મેઘાલય
મિઝોરમ
મણિપુર
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતની સૂચિત ગેસ પાઇપલાઇન TAPI નીચેના પૈકી ક્યાંથી પસાર થાય છે ?

તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત
તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત
તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર
તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ?

આંદામાન અને નિકોબાર ટાપુઓ
દમણ અને દીવ
દાદરા અને નગર હવેલી
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP