ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ?

લક્ષદ્વીપ
આંદામાન અને નિકોબાર ટાપુઓ
દાદરા અને નગર હવેલી
દમણ અને દીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ?

આઈરન ઓક્સાઇડ
કોપર ઓક્સાઈડ
જસત સંયોજનો
એલ્યુમિનિયમ સંયોજનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

મધ્ય આંદામાન
લઘુ આંદામાન
ઉત્તર આંદામાન
દક્ષિણ આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP