ભારતની ભૂગોળ (Geography of India)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

6 કલાક 25 મિનિટ
9 કલાક 25 મિનિટ
12 કલાક 25 મિનિટ
24 કલાક 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

ચંદ્રના આકર્ષણના કારણે
જમીનનાં દબાણને કારણે
સમુદ્રનાં પ્રવાહોને કારણે
જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળાઓ પૈકી સૌથી જુની પર્વતમાળા કઈ છે ?

હિમાલય
અરવલ્લી
શિવાલિક
આપેલ ત્રણેય પર્વતમાળાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP