ભારતની ભૂગોળ (Geography of India)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

24 કલાક 25 મિનિટ
9 કલાક 25 મિનિટ
12 કલાક 25 મિનિટ
6 કલાક 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ?

નંદા દેવી
માઉન્ટ એવરેસ્ટ
કાંચનજંઘા
નંગા પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીંદરી શાના માટે પ્રખ્યાત છે ?

તાંબાના વાસણ માટે
રાસાયણિક ખાતર માટે
વિમાન ઉદ્યોગ માટે
કાગળ ઉદ્યોગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ?

આંદામાન દ્વિપ સમુહ
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP