Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ?

હરીપુરા
કરાચી
લાહોર
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

મૃત્યુ પામવું
ઉદાસ થઈ જવું
ગભરાઈ જવું
આશ્ચર્ય પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

24 સપ્ટેમ્બર
26 સપ્ટેમ્બર
24 ઓક્ટોબર
02 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP