Talati Practice MCQ Part - 7
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ સંદર્ભે ‘નાલંદા એવોર્ડ' કોને આપવામાં આવે છે ?

શ્રેષ્ઠ સાહિત્ય પ્રકાશિત કરનાર સંસ્થાને
સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને
વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાને
સમાજના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક સંખ્યાને 10 % વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___.

કોઈ ફેર ના પડે
1% ઓછો થાય
0.1% વધે
1% વધે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP