સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પેઢીનું વિસર્જન થતાં રોકડ હપ્તે હપ્તે વહેંચણી નક્કી થઈ. પેઢીના ચોપડે સલામત દેવું ₹ 80,000 છે. જેની સામે મકાન તારણમાં છે. મકાનના ₹ 60,000 ઉપજ્યા આ સંજોગોમાં ___ ₹ 60,000 સલામત દેવાં તરીકે પ્રથમ અને ₹ 20,000 બિન સલામતી દેવાં તરીકે તેની સામે ચૂકવાશે. ₹ 80,000 નું સલામત દેવું સૌપ્રથમ ચૂકવાશે. ₹ 60,000 પ્રથમ ચૂકવાયા બાદ ₹ 20,000 છેલ્લા હપ્તે ચૂકવાશે. ₹ 80,000 નું સલામત દેવું લેણદારો સાથે જ ચૂકવાશે. ₹ 60,000 સલામત દેવાં તરીકે પ્રથમ અને ₹ 20,000 બિન સલામતી દેવાં તરીકે તેની સામે ચૂકવાશે. ₹ 80,000 નું સલામત દેવું સૌપ્રથમ ચૂકવાશે. ₹ 60,000 પ્રથમ ચૂકવાયા બાદ ₹ 20,000 છેલ્લા હપ્તે ચૂકવાશે. ₹ 80,000 નું સલામત દેવું લેણદારો સાથે જ ચૂકવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બે નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે. (x̄, 0) (0, ȳ) (x̄, ȳ) (0, 0) (x̄, 0) (0, ȳ) (x̄, ȳ) (0, 0) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 100 એકમોની ભારિત સરેરાશ ₹ 280 છે. તેમાંથી 40 એકમોની કુલ પડતર ₹ 10,000 છે. તો બાકીના એકમોની એકમદીઠ પડતર કેટલી હશે. ₹ 250 ₹ 280 ₹ 300 ₹ 200 ₹ 250 ₹ 280 ₹ 300 ₹ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોયલ્ટીની રકમ ભાડે રાખનાર માટે શું કહેવાય ? મહેસૂલી આવક મૂડી આવક મૂડી ખર્ચ મહેસુલી ખર્ચ મહેસૂલી આવક મૂડી આવક મૂડી ખર્ચ મહેસુલી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી ___ કયો ફીફો પદ્ધતિનો ફાયદો છે ? માલની પડતર વર્તમાન બજાર કિંમતને મળતી આવે છે. આખર સ્ટૉકનું મૂલ્ય વધુ વાસ્તવિક હોય છે. નફો વાસ્તવિક હોતો નથી. માલસામાન ખર્ચ ખરેખર ખર્ચ દર્શાવે છે. માલની પડતર વર્તમાન બજાર કિંમતને મળતી આવે છે. આખર સ્ટૉકનું મૂલ્ય વધુ વાસ્તવિક હોય છે. નફો વાસ્તવિક હોતો નથી. માલસામાન ખર્ચ ખરેખર ખર્ચ દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP