ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન બિહાર અસમ મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર અસમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ? ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર મધ્ય વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર મધ્ય વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો. 8.2 અને 9.0 8.6 અને 7.9 8.1 અને 8.8 8.5 અને 9.2 8.2 અને 9.0 8.6 અને 7.9 8.1 અને 8.8 8.5 અને 9.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ શણ ઉત્પન્ન થાય છે ? અસમ ત્રિપુરા બિહાર પશ્ચિમ બંગાળ અસમ ત્રિપુરા બિહાર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયું સરોવર જ્વાળામુખી સરોવરનું દ્રષ્ટાંત છે ? ત્સો-મોરીરી પોન્ગોંગ ત્સો વૂલર લોનાર ત્સો-મોરીરી પોન્ગોંગ ત્સો વૂલર લોનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો ટાપુ ભારતે વર્ષ 1947માં શ્રીલંકાને સોંપી દીધો હતો ? નૈનાતિવુ કચ્છતિવુ અનલાતિવુ ડેલ્ફટ નૈનાતિવુ કચ્છતિવુ અનલાતિવુ ડેલ્ફટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP