ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઇ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા ક્યાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે ? EXIM Bank IWRFC SMERA SIDBI EXIM Bank IWRFC SMERA SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ? નર્મદા-તાપી ગંગા-સરસ્વતી ક્રિષ્ના-ગોદાવરી ગંગા-યમુના નર્મદા-તાપી ગંગા-સરસ્વતી ક્રિષ્ના-ગોદાવરી ગંગા-યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે ? મહારાષ્ટ્રનાં કોંકણ કર્ણાટકના કુર્ગ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ મહારાષ્ટ્રનાં કોંકણ કર્ણાટકના કુર્ગ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે ? પટણા કોલકતા વારાણસી અલ્હાબાદ પટણા કોલકતા વારાણસી અલ્હાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ? કંડલા નાહ્વાશેવા (JNPT) કમરાજાર મુંબઈ કંડલા નાહ્વાશેવા (JNPT) કમરાજાર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી. નું અંતર હોય છે ? 122 કિ.મી. 111 કિ.મી. 211 કિ.મી. 139 કિ.મી. 122 કિ.મી. 111 કિ.મી. 211 કિ.મી. 139 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP