ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મિઝોરમ
મેઘાલય
નાગાલેન્ડ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.
1) Coffee Board
2) Rubber Board
3) Tea Board
4) Spice Board
A) કોટ્ટાયમ
B) કલકત્તા
C) કોચી
D) બેંગાલુરુ

1-B, 2-C, 3-A, 4-D
1-C, 2-A, 3-D, 4-B
1-D, 2-A, 3-B, 4-C
1-D, 2-B, 3-C, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP