ભારતની ભૂગોળ (Geography of India)
મહા નદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે ?

છત્તીસગઢ અને ઝારખંડ
ઓડીસ્સા અને છત્તીસગઢ
ઝારખંડ અને બિહાર
ઓડીસ્સા અને ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

સમુદ્રનાં પ્રવાહોને કારણે
જમીનનાં દબાણને કારણે
જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે
ચંદ્રના આકર્ષણના કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ?

હરિયાણા
ઉત્તરપ્રદેશ
પંજાબ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP