ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે ?

તમિલનાડુ
કેરળ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ?

ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.
બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.
ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP