ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો પ્રમાણ સમય એટલે ___ 82.5° પશ્ચિમ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 83.5° પશ્ચિમ રેખાંશ 83.5° પૂર્વ રેખાંશ 82.5° પશ્ચિમ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 83.5° પશ્ચિમ રેખાંશ 83.5° પૂર્વ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? ત્સાંગપો માઝુલી જમુના અંબાલી ત્સાંગપો માઝુલી જમુના અંબાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ? મણિપુર મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.1) Coffee Board 2) Rubber Board 3) Tea Board 4) Spice Board A) કોટ્ટાયમ B) કલકત્તા C) કોચી D) બેંગાલુરુ 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-A, 3-D, 4-B 1-B, 2-C, 3-A, 4-D 1-D, 2-A, 3-B, 4-C 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-A, 3-D, 4-B 1-B, 2-C, 3-A, 4-D 1-D, 2-A, 3-B, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્તમાનની સિંધુ જળ સંધિ મુજબ કઈ નદીનું પાણી ભારતને અનિયંત્રિત ઉપયોગ માટે ફાળવવામાં આવ્યું છે ? બિયાસ સતલુજ આપેલ તમામ રાવી બિયાસ સતલુજ આપેલ તમામ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે ? રુદ્રપ્રયાગ ગૌમુખ કેદારનાથ બંદ્રીનાથ રુદ્રપ્રયાગ ગૌમુખ કેદારનાથ બંદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP