ભારતની ભૂગોળ (Geography of India)
ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?

આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી
ઉદવાડા - આતશે બેહરામ
સુરત - ચિંતામણી જૈન દેરાસર
બારડોલી - સરદાર સ્મારક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ?

200 મિલિયન હેક્ટર
100 મિલિયન હેક્ટર
162 મિલિયન હેક્ટર
148 મિલિયન હેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP