ભારતની ભૂગોળ (Geography of India)
પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ?

ચેરી શાવર્સ
બ્લોસમ શાવર્સ
આમ્રવૃષ્ટિ
વસંત ઋતુનો તોફાની વરસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ?

ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર
કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર
સાદિયાથી ધુબરી
હકદીયાથી અલ્હાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP