ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

82.5 પૂ.રે.
68.0 પૂ.રે.
23.5 ઉ.અ.
એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ?

રસાયણ ઉદ્યોગ
એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ
ખાતર ઉદ્યોગ
સિમેન્ટ ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ?

200 મિલિયન હેક્ટર
148 મિલિયન હેક્ટર
162 મિલિયન હેક્ટર
100 મિલિયન હેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP