ભારતની ભૂગોળ (Geography of India)
ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ?

ચૂખા જળવિદ્યુત યોજના
મૈત્રી જળવિદ્યુત યોજના
સિખો જળવિદ્યુત યોજના
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે ?

મેઘાલય
મણિપુર
આસામ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

મકરવૃત
90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ
વિષુવવૃત્ત
કર્કવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP