ભારતની ભૂગોળ (Geography of India)
ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ?

મૈત્રી જળવિદ્યુત યોજના
ચૂખા જળવિદ્યુત યોજના
આપેલ પૈકી કોઈ નહીં
સિખો જળવિદ્યુત યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી ક્યાં રાજ્યમાં દશકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિ-દર નોંધાયો છે ?

કેરળ
મહારાષ્ટ્ર
ગુજરાત
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

તાજા પાણીનો જથ્થો
ઉષ્ણતાપમાન
બાષ્પીભવન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP