ભારતની ભૂગોળ (Geography of India) ભારત-અમેરિકા પરમાણું સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં કયા સ્થળે અણુમથકનું નિર્માણ કરશે ? શ્રી હરિકોટા કોવાડા બેંગલુરુ નેલોર શ્રી હરિકોટા કોવાડા બેંગલુરુ નેલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે ? મહી તુંગભદ્રા ગોદાવરી મૂસી મહી તુંગભદ્રા ગોદાવરી મૂસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારત પૂર્વીય કિનારો / કાંઠો કયા નામે ઓળખાય છે ? સિરકાર આપેલ પૈકી કોઇ નહી કોરોમંડલ થાલ ઘાટ સિરકાર આપેલ પૈકી કોઇ નહી કોરોમંડલ થાલ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? તેલંગાણા ઓરિસ્સા આંધ્ર પ્રદેશ રાજસ્થાન તેલંગાણા ઓરિસ્સા આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો પ્રમાણ સમય એટલે ___ 83.5° પશ્ચિમ રેખાંશ 82.5° પશ્ચિમ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 83.5° પૂર્વ રેખાંશ 83.5° પશ્ચિમ રેખાંશ 82.5° પશ્ચિમ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 83.5° પૂર્વ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપીયર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? તિરુવનંતપુરમ્ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ તિરુવનંતપુરમ્ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP