ભારતની ભૂગોળ (Geography of India)
ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારત પૂર્વીય કિનારો / કાંઠો કયા નામે ઓળખાય છે ?

આપેલ પૈકી કોઇ નહી
સિરકાર
થાલ ઘાટ
કોરોમંડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

નાગાલેન્ડ
મણિપુર
મિઝોરમ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કન્ટુર બંડિગ
બેન્ચ ટેરેસિંગ
ગ્રેડેડ બંડિગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ?

દરિયા કિનારાનો તટ વિસ્તાર
મધ્ય વિસ્તાર
ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર
ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP