ભારતની ભૂગોળ (Geography of India) આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ? મણિપુર રાજસ્થાન કેરળ તમિલનાડુ મણિપુર રાજસ્થાન કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? સુરત - ચિંતામણી જૈન દેરાસર આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી ઉદવાડા - આતશે બેહરામ બારડોલી - સરદાર સ્મારક સુરત - ચિંતામણી જૈન દેરાસર આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી ઉદવાડા - આતશે બેહરામ બારડોલી - સરદાર સ્મારક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુતમથકો છે ? 4 6 7 5 4 6 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગોલકોંડાનો કિલ્લો ક્યા આવેલો છે ? વારાંગલ નેલાપટ્ટુ હૈદરાબાદ વિજયવાડા વારાંગલ નેલાપટ્ટુ હૈદરાબાદ વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ? ભાબર નીલગિરી મલબાર સાતપુડા ભાબર નીલગિરી મલબાર સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી, ઠંડીનાં આધારે પૃથ્વીને કેટલા ઝોન (કટિબંધો)માં વિભાગમાં આવે છે. ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP