ભારતની ભૂગોળ (Geography of India)
તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ?

રસાયણ ઉદ્યોગ
ખાતર ઉદ્યોગ
સિમેન્ટ ઉદ્યોગ
એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહા નદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે ?

છત્તીસગઢ અને ઝારખંડ
ઝારખંડ અને બિહાર
ઓડીસ્સા અને ઝારખંડ
ઓડીસ્સા અને છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?

382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP