ભારતની ભૂગોળ (Geography of India)
તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ?

એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ
ખાતર ઉદ્યોગ
રસાયણ ઉદ્યોગ
સિમેન્ટ ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

23.5 ઉ.અ.
એકેય નહીં
82.5 પૂ.રે.
68.0 પૂ.રે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ?

કમરાજાર
મુંબઈ
કંડલા
નાહ્વાશેવા (JNPT)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઈ સીમારેખા "રેડક્લિફ રેખા" કહેવાય છે ?

ભારત તથા બાંગ્લાદેશ
ભારત તથા અફઘાનિસ્તાન
ભારત અને ચીન
ભારત અને પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP