ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ?

ઉત્તરપ્રદેશ
રાજસ્થાન
પંજાબ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો પ્રમાણ સમય એટલે ___

82.5° પશ્ચિમ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ
83.5° પશ્ચિમ રેખાંશ
82.5° પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP