ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ નર્મદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ નર્મદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો. મુક્ત સંગ્રહ અભિવ્યક્તિ સંસ્કૃત ફૂલ ફાગણના મુક્ત સંગ્રહ અભિવ્યક્તિ સંસ્કૃત ફૂલ ફાગણના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી જુગતરામ દવે શ્રી મામા સાહેબ ફડકે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી જુગતરામ દવે શ્રી મામા સાહેબ ફડકે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદમાં સુરતમાં ભાવનગરમાં વડોદરામાં અમદાવાદમાં સુરતમાં ભાવનગરમાં વડોદરામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP