ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

વિશિષ્ટદ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ
અદ્વૈતવાદ
દ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી પરીક્ષિતલાલ મજુમદાર
શ્રી જુગતરામ દવે
શ્રી મામા સાહેબ ફડકે
શ્રી છત્રપતિ શાહુજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
બાલાશંકર કંથારીયા
મણીલાલ દ્વીવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP