ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? દયારામ - ગરબી ગિજુભાઈ - બાળ સાહિત્ય અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલન શૈલી દયારામ - ગરબી ગિજુભાઈ - બાળ સાહિત્ય અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલન શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. મનહર સવૈયા દોહરો પૃથ્વી મનહર સવૈયા દોહરો પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? મોહનલાલ પંડ્યા પ્રફુલ દવે ધૂમકેતુ અનંતરાય રાવળ મોહનલાલ પંડ્યા પ્રફુલ દવે ધૂમકેતુ અનંતરાય રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP