ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

વિશિષ્ટદ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ
અદ્વૈતવાદ
દ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

પીતાંબર પટેલ
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ?

દયારામ - ગરબી
ગિજુભાઈ - બાળ સાહિત્ય
અખો - આખ્યાન
ન્હાનાલાલ - ડોલન શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
નગીનદાસ પારેખ - રમણિયતા
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP