ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

દ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ
વિશિષ્ટદ્વૈતવાદ
અદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નાટયકાર છે ?

અરદેશર ફરામજી ખબરદાર
રમણીકલાલ અરાલવાળા
ચન્દ્રવદન ચીમનલાલ મહેતા
મોહનલાલ અંબારામ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

અમૃતા શેરગીલ
એસ્થર ડેવિડ
આશાપૂર્ણ દેવી
અમૃતા પ્રીતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઇ છે ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય પરિષદ
પ્રેમાનંદ સાહિત્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP