ભારતની ભૂગોળ (Geography of India)
બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?

મુકુર્તિગિરિ
નિલાયનગિરિ
ડોડાબેટ્ટામગિરિ
મુલ્લયનગિરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ?

કોપર ઓક્સાઈડ
આઈરન ઓક્સાઇડ
એલ્યુમિનિયમ સંયોજનો
જસત સંયોજનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો.

8.1 અને 8.8
8.5 અને 9.2
8.2 અને 9.0
8.6 અને 7.9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે?

મેઘાલય
ત્રિપુરા
મિઝોરમ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ?

કેરળ - તામિલનાડુ
આંધ્રપ્રદેશ
કર્ણાટક - આંધ્રપ્રદેશ
કેરળ - કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP