ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

ગોરધન કડિયા
જદુરામ
મયારામ શંભુનાથ
મનમોહનદાસ રણછોડદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

બાલાભાઈ દેસાઈ
ભોળાભાઈ પટેલ
જયેશચંદ્ર રણજીતરામ
જયપ્રસાદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો.

ભારદ્વાજ વિજય
નાગેન્દ્ર વિજય
વિયજયગુપ્ત મૌર્ય
હર્ષલ પુષ્કર્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP