ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

કવિતા સ્વરૂપે
આખ્યાન સ્વરૂપે
ગરબી સ્વરૂપે
સંવાદ સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ?

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP