ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ?

પાલકોંડા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ
નલ્લામલા ટેકરીઓ
શિવરોય ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ?

પંજાબ
હરિયાણા
ઉત્તરપ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP