ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહન ને મહાદેવ' ચરિત્રરચના કોની છે ? મનુભાઈ પંચોળી ન્હાનાલાલ નારાયણ દેસાઈ બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ન્હાનાલાલ નારાયણ દેસાઈ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. સલમા મરિયમ ફાતિમા શરીફા સલમા મરિયમ ફાતિમા શરીફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? શેખાદમ આબુવાલા ખલીલ ધનતેજવી મરિઝ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ખલીલ ધનતેજવી મરિઝ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? યુધિષ્ઠિર દુર્યોધન અર્જુન સહદેવ યુધિષ્ઠિર દુર્યોધન અર્જુન સહદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંચી આપો, બાઈજી' ગીતકારનું નામ જણાવો. મહિલાલ પટેલ જયંત પાઠક વિનોદ જોશી તુષાર શુક્લ મહિલાલ પટેલ જયંત પાઠક વિનોદ જોશી તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? સુહાસી - ચંદ્રવદન બૂચ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી જયભીખુ - બાલાભાઈ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP