ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહન ને મહાદેવ' ચરિત્રરચના કોની છે ? ન્હાનાલાલ નારાયણ દેસાઈ મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી ન્હાનાલાલ નારાયણ દેસાઈ મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય અકાદમી સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય અકાદમી સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? અજાણ્યું સ્ટેશન શ્રાવણી મરીચિકા પશ્ર્ચિમ અજાણ્યું સ્ટેશન શ્રાવણી મરીચિકા પશ્ર્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? મોરારી બાપુ સીતારામ મહારાજ પંડિત સુખલાલજી રમેશ ઓઝા મોરારી બાપુ સીતારામ મહારાજ પંડિત સુખલાલજી રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ ? ઈશ્વર પેટલીકર ક. મા. મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ક. મા. મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP