ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

કિસનસિંહ ચાવડા
ચં. ચી. મહેતા
શાંતિલાલ શાહ
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ?

કનૈયાલાલ મુનશી
કૌટિલ્ય
ઘનશ્યામ વ્યાસ
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP