ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકી રચના કોની કૃતિ છે ? ધૂમકેતુ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી મોહમંદ માંકડ ધૂમકેતુ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી મોહમંદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક નવલરામ પંડ્યા ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. માંડવી હીરાપુર બાવળા ધંધુકા માંડવી હીરાપુર બાવળા ધંધુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ખંડેર - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? ઈર્શાદ દ્વિરેફ ઘનશ્યામ મીનપિયાસી ઈર્શાદ દ્વિરેફ ઘનશ્યામ મીનપિયાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર નૃસિંહ વિભાકર અમિત ઠક્કર અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર નૃસિંહ વિભાકર અમિત ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP