ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ?

કાંચનજંઘા
નંગા પર્વત
નંદા દેવી
માઉન્ટ એવરેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP