ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મુંજાલ કાક મંજરી મુંજ મુંજાલ કાક મંજરી મુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો અનન્વય વર્ણસગાઈ ઉપમા શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણસગાઈ ઉપમા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. સ્ટેચ્યુ - નિબંધો હયાતી - કાવ્યો શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા સ્ટેચ્યુ - નિબંધો હયાતી - કાવ્યો શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... ધૂમકેતુ સ્નેહરશ્મિ ઉશનસ્ ફિલસૂફ ધૂમકેતુ સ્નેહરશ્મિ ઉશનસ્ ફિલસૂફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ? કરસનદાસ મૂળજી અંબાલાલ દેસાઈ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી અંબાલાલ દેસાઈ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કેખુશરો કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP