ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સ્ટેચ્યુ - નિબંધો
હયાતી - કાવ્યો
શર્વિલક - નાટક
ધૂળમાંની પગલીઓ - નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ઝવેરચંદ મેઘાણી
કવિ ન્હાનાલાલ
ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

કરસનદાસ મૂળજી
અંબાલાલ દેસાઈ
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP