ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મંજરી મુંજાલ મુંજ કાક મંજરી મુંજાલ મુંજ કાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ? એક પણ નહીં ઉપરોક્ત બંને મજલિસ મોનાલિસા એક પણ નહીં ઉપરોક્ત બંને મજલિસ મોનાલિસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. રામનારાયણ પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ? મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ અંબાલાલ દેસાઈ કેખુશરો કાબરાજી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ અંબાલાલ દેસાઈ કેખુશરો કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ? સચ્ચિદાનંદ વાત્સાયન ભોગીલાલ ગાંધી શાંતિલાલ શાહ ચુનીલાલ શાહ સચ્ચિદાનંદ વાત્સાયન ભોગીલાલ ગાંધી શાંતિલાલ શાહ ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? સુંદરમ્ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુંદરમ્ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP