ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મુંજાલ કાક મુંજ મંજરી મુંજાલ કાક મુંજ મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહન ને મહાદેવ' ચરિત્રરચના કોની છે ? બકુલ ત્રિપાઠી ન્હાનાલાલ મનુભાઈ પંચોળી નારાયણ દેસાઈ બકુલ ત્રિપાઠી ન્હાનાલાલ મનુભાઈ પંચોળી નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? શિવકુમાર જોશી જ્યોતીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક શિવકુમાર જોશી જ્યોતીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર બે મહિને દર મહિને દર અઠવાડિયે દર પખવાડિયે દર બે મહિને દર મહિને દર અઠવાડિયે દર પખવાડિયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP