ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મુંજ મુંજાલ મંજરી કાક મુંજ મુંજાલ મંજરી કાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? મકરંદ દવે કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે સુંદરમ મકરંદ દવે કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? બલરામને કૃષ્ણને નાગને નંદગોપને બલરામને કૃષ્ણને નાગને નંદગોપને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? દુલેરાય કારાણી રમણિક સોમેશ્વર અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી રમણિક સોમેશ્વર અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP