ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

રાજ્યની જમીનમાં વાવણી પર
અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ?

મહાત્મા ગાંધી
ગોપાલકૃષ્ણ ગોખલે
બાલ ગંગાધર તિલક
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ?

દાદાભાઈ નવરોજી
વ્યોમેશચંદ્ર બેનરજી
સર સી. શંરણનાયર
બદુરીદિ્ન તૈયબજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

ઋગ્વેદ
અથર્વવેદ
ચંદોગ્યા ઉપનિષદ
મુંડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

કુતુબમીનાર : કુતુબુદીન ઐબક
સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો
મેહરગઢનો કિલ્લો : રાવ જોધા
ચાર મિનાર : અક્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP