ભારતનો ઈતિહાસ (History of India) એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? જેલમ સતલજ રાવી ગંગા જેલમ સતલજ રાવી ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? રૈયતવારી ઈજારેદારી સ્થાયી બંદોબસ્ત મહાલવારી રૈયતવારી ઈજારેદારી સ્થાયી બંદોબસ્ત મહાલવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. શબ ચાંદ્રમાસ રોજ જરથોસ્તી માસ શબ ચાંદ્રમાસ રોજ જરથોસ્તી માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ? લોર્ડ લિટન લૉર્ડ વેલિંગ્ટન સર જાર્જ સ્ટેનલે લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ લિટન લૉર્ડ વેલિંગ્ટન સર જાર્જ સ્ટેનલે લોર્ડ ચેમ્સફર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ માઉન્ટ બેટન ડૉ. ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ માઉન્ટ બેટન ડૉ. ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ગાંધર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP