ભારતનો ઈતિહાસ (History of India) એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? જેલમ ગંગા સતલજ રાવી જેલમ ગંગા સતલજ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? બાળ ગંગાધર ટિલક રાજ નારાયણ બોઝ ગાંધીજી પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક રાજ નારાયણ બોઝ ગાંધીજી પંડિત દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) (ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ? શ્રી આસફ અલી શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી સી. રાજગોપાલાચારી શ્રી આસફ અલી શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે માનવીય સહાય અને આપદા રાહત અભ્યાસ 'ટાઈગર ટ્રાયમ્ફ'નું આયોજન કરે છે ? બ્રિટન રશિયા અમેરિકા જાપાન બ્રિટન રશિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1930 માર્ચ 1932 માર્ચ 1929 માર્ચ 1931 માર્ચ 1930 માર્ચ 1932 માર્ચ 1929 માર્ચ 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP