ભારતનો ઈતિહાસ (History of India) એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? જેલમ રાવી ગંગા સતલજ જેલમ રાવી ગંગા સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે ? રાખીગરી સાંઘોલ લોથલ રોપર રાખીગરી સાંઘોલ લોથલ રોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? તુલસીદાસ કાલિદાસ કબીર રવિદાસ તુલસીદાસ કાલિદાસ કબીર રવિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા ? મૌર્ય કુશાન ગુપ્ત ઈન્ડો-ગ્રીક મૌર્ય કુશાન ગુપ્ત ઈન્ડો-ગ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે ? પ્રાકૃત પાલી તામીલ સંસ્કૃત પ્રાકૃત પાલી તામીલ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP