ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો
ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
આર્ય અષ્ટાંગીક માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?

રાજાધિરાજ ચોલા
રાજરાજા ચોલા
કુલોત્તુંગ ચોલા
રાજેન્દ્ર ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ?

ટંકા
ઈક્તાદાર
ખુસરૌ
શાહના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

મોઢેરાનું સૂર્યમંદિર
હજાર-રામ મંદિર
બૃહદેશ્વર મંદિર
કોણાર્કનું સૂર્યમંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?

વિલિયમ ક્લાઈવે
વિલિયમ બેન્ટિક
વિલિયમ જ્યોર્જ
વિલિયમ ટલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP