ભારતનો ઈતિહાસ (History of India)
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે.

કોમી દરખાસ્ત
જાહેર દરખાસ્ત
આધુનિક દરખાસ્ત
ઓગસ્ટ દરખાસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ?

શ્રદ્ધાનંદ
લાલા લજપતરાય
સ્વામી દયાનંદ સરસ્વતી
લાલા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

લાલા લજપતરાય
દાદાભાઈ નવરોજી
સુરેન્દ્રનાથ બેનરજી
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ?

નવેમ્બર, 1932
ડિસેમ્બર, 1932
સપ્ટેમ્બર, 1931
નવેમ્બર, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP