ભારતનો ઈતિહાસ (History of India)
પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ?
ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્નર / વાઈસરોય અને તેઓના કાર્યને જોડો. 1) રોબર્ટ ક્લાઈવ 2) વોરન હેસ્ટીંગ 3) વિલિયમ બેન્ટિગ 4) ચાર્લ્સ મેટકાલફે A) બંગાળમાં ડ્યુઅલ સરકારની સ્થાપના B) મહેસૂલી અધિકારીઓની નિમણૂક C) પ્રથમ ગવર્નર જનરલ D) પ્રેસ ઉપરના પ્રતિબંધ દૂર કર્યા