ભારતનો ઈતિહાસ (History of India)
પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?

યજનવર્મન
પુલકેશી પહેલો
વિક્રમાદિત્ય બીજો
પુલકેશી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

સ્ત્રી કેળવણી
સતીપ્રથા નાબુદી
વિધવા પુનઃલગ્ન
બાળલગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ?

રાજા રામમોહનરાય
સ્વામી રામકૃષ્ણ
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યોગ્ય જોડકા જોડો.
P) બ્રહ્મો સમાજ
Q) આર્ય સમાજ
R) વહાબી આંદોલન
S) પંચમહાલ ભીલ સેવા મંડળ
1) દયાનંદ સરસ્વતી
2) ઠક્કરબાપા
3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા
4) રાજા રામમોહનરાય

P-3, Q-2, R-4, S-1
P-2, Q-3, R-1, S-4
P-4, Q-1, R-2, S-3
P-4, Q-1, R-3, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP