ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? રાવી જેલમ સતલજ ઘગ્ગર-હાકરા રાવી જેલમ સતલજ ઘગ્ગર-હાકરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ? સુરતનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ કચ્છનું યુધ્ધ સુરતનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ કચ્છનું યુધ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? મરાઠા કાળ દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન મરાઠા કાળ દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? મહાદેવ દેસાઈ ગાંધીજી જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ગાંધીજી જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? રાજનારાયણ બાસુ આનંદમોહન બોઝ નાબાગોપાલ મિત્રા સુરેન્દ્રનાથ બેનરજી રાજનારાયણ બાસુ આનંદમોહન બોઝ નાબાગોપાલ મિત્રા સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP