ભારતનો ઈતિહાસ (History of India)
આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

મહાત્મા ગાંધી
રાજા રામમોહનરાય
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ?

ગુજરાત યુદ્ધ
પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ
પાણીપતનું યુદ્ધ
બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP