ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

જહાંદરશાહ
બહાદુરશાહ-પ્રથમ
ફર્રુખશિયર
મુહમ્મદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ?

આર સી દત્ત
સુભાષ ચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ?

વાસુદેવ બળવંત ફળકે
વીર સાવરકર
ચંદ્રશેખર આઝાદ
ખુદીરામ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP