ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? સતલજ ઘગ્ગર-હાકરા જેલમ રાવી સતલજ ઘગ્ગર-હાકરા જેલમ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ? ધ્રોલ જામજોધપુર વઢવાણ વ્યારા ધ્રોલ જામજોધપુર વઢવાણ વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ? ઈબ્ન-બતુતા ઈસામી અમીર ખુશરો બરાની ઈબ્ન-બતુતા ઈસામી અમીર ખુશરો બરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? જ્યોતિબા ફૂલે રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું શ્રી સંપ્રદાયની સ્થાપના કરી બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું શ્રી સંપ્રદાયની સ્થાપના કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય છઠ્ઠો વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP