ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1950 1951 1949 1948 1950 1951 1949 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ મહર્ષિ અરવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? અજમેર ઉદયપુર જોધપુર જયપુર અજમેર ઉદયપુર જોધપુર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? તક્ષશીલા નાલંદા વલભી વિક્રમશીલા તક્ષશીલા નાલંદા વલભી વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 2,3 અને 4 1,2,3 અને 4 1,2 અને 4 1,2 અને 3 2,3 અને 4 1,2,3 અને 4 1,2 અને 4 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પ્રથમ કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? મછલીપટૃનમ હુગલી પોંડિચેરી સુરત મછલીપટૃનમ હુગલી પોંડિચેરી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP