ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

બહાદુરશાહ-પ્રથમ
ફર્રુખશિયર
જહાંદરશાહ
મુહમ્મદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ?

ચાર્ટર એક્ટ, 1813
રેગ્યુલેટિંગ એક્ટ, 1773
પિટ્સ ઈન્ડિયા એકટ, 1784
ચાર્ટર એક્ટ, 1853

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ?

મહાદેવભાઈ દેસાઈએ
મોરારજી દેસાઈએ
સુભાષચંદ્ર બોઝે
મહાત્મા ગાંધીજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP