ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છે. અહિંસા શાંતિ અસ્ત્રેયા સત્ય અહિંસા શાંતિ અસ્ત્રેયા સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી ? લોખંડ ટેરાકોટા તાંબુ સીસું લોખંડ ટેરાકોટા તાંબુ સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? ગાંધીજી બાળ ગંગાધર ટિલક રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ ગાંધીજી બાળ ગંગાધર ટિલક રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. તીર્થકર બુદ્ધ મહિસાસુર મર્દિની નટરાજ તીર્થકર બુદ્ધ મહિસાસુર મર્દિની નટરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ? આપણું ભારત રાષ્ટ્રીય ભારત આધુનિક ભારત અભિનવ ભારત આપણું ભારત રાષ્ટ્રીય ભારત આધુનિક ભારત અભિનવ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. એ.ઓ.હ્યુમ દાદાભાઈ નવરોજી બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ દાદાભાઈ નવરોજી બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP