ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? બ્રિટિશ (અંગ્રેજ) પોર્ટુગીઝ (ફિરંગી) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) બ્રિટિશ (અંગ્રેજ) પોર્ટુગીઝ (ફિરંગી) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1932 1925 1945 1947 1932 1925 1945 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા ક્યા સ્થળે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી ? અમૃતસર ઢાકા લાહોર શિમલા અમૃતસર ઢાકા લાહોર શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? માઘ હરીસેના ભવભૂતી કાલિદાસ માઘ હરીસેના ભવભૂતી કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP