ભારતનો ઈતિહાસ (History of India)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

કાર્બન-8 ડેટિંગ
પોટેશિયમ-14 ડેટિંગ
કાર્બન-14 ડેટિંગ
પોટેશિયમ-8 ડેટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ?

લાભશંકર સાધુરામ
એકેય નહીં
રણછોડરાય દયારામ
મૂળશંકર દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ?

તૃતીય કર્ણાટક વિગ્રહ
બકસરનું યુદ્ધ
પ્લાસીનું યુદ્ધ
પ્રથમ કર્ણાટક વિગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

એચ.ડી. સાંકલીયા
રાખલદાસ બેનર્જી
પંડિત માધો સરૂપ વત્સ
દયારામ સહાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP