ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ?

લોર્ડ કેનિંગ
લોર્ડ મેકોલે
સર જહોન સાઈમન
લોર્ડ કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું
શ્રી સંપ્રદાયની સ્થાપના કરી
બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ?

રણછોડરાય દયારામ
એકેય નહીં
મૂળશંકર દયારામ
લાભશંકર સાધુરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP