ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? જલાલુદ્દીન કુત્બુદ્દીન ફિરોઝશાહ શેરશાહ જલાલુદ્દીન કુત્બુદ્દીન ફિરોઝશાહ શેરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1939-45 વર્ષ 1944-49 વર્ષ 1941-47 વર્ષ 1933-39 વર્ષ 1939-45 વર્ષ 1944-49 વર્ષ 1941-47 વર્ષ 1933-39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? ચેમ્બરલેન એટલી એડન વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એટલી એડન વિન્સ્ટન ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP