ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? શ્રી રંગપટ્ટનમની સંધિ પુરંદરની સંધિ મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ પુરંદરની સંધિ મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ધારવાડ સમય" કોને કહે છે ? પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય શ્યામજી કૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય શ્યામજી કૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. સારનાથનો સ્તંભ લોહસ્તંભ નંદનગઢનો સ્તંભ સાંચીનો સ્તંભ સારનાથનો સ્તંભ લોહસ્તંભ નંદનગઢનો સ્તંભ સાંચીનો સ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ હેસ્ટિંગ લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ હેસ્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP