ભારતનો ઈતિહાસ (History of India)
બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ મિન્ટો દ્વિતીય
લોર્ડ ચેમ્સફર્ડ
લોર્ડ હાર્ડિગ
લોર્ડ એલિગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

ફક્ત 1
આપેલ તમામ
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું.

સમશેર બહાદુર
હિતેચ્છુ
સત્ય પ્રકાશ
દેશી મિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP