ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? અમૃતસરમાં ચંડીગઢમાં જાલંધરમાં પઠાણકોઠમાં અમૃતસરમાં ચંડીગઢમાં જાલંધરમાં પઠાણકોઠમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધ નેશનલ ઍકેડમી ઓફ ઈન્ડિયન રેલવે કયા આવેલી છે ? પટણા મુંબઈ મસૂરી વડોદરા પટણા મુંબઈ મસૂરી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કાલક્રમાનુસાર નીચેનાની ગોઠવણી કરો.1) કુમારગુપ્ત 2) સમુદ્રગુપ્ત 3) સ્કંદગુપ્ત 4) ચંદ્રગુપ્ત બીજો 2, 4, 1, 3 4, 2, 3, 1 2, 1, 4, 3 4, 2, 3, 1 2, 4, 1, 3 4, 2, 3, 1 2, 1, 4, 3 4, 2, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ હાર્ડિગ લોર્ડ એલિગ્ન લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ હાર્ડિગ લોર્ડ એલિગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું. સમશેર બહાદુર હિતેચ્છુ સત્ય પ્રકાશ દેશી મિત્ર સમશેર બહાદુર હિતેચ્છુ સત્ય પ્રકાશ દેશી મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP